- Literally
- Even if one becomes an ascetic, not a grain of karma is hidden.
- What it means
- Reminds that one cannot escape the consequences of past deeds merely by taking religious vows.
Also said as
- જો થાય જતિ, તોપણ ઝુપે નહીં કર્મની રતિ.
- કર્મ ઝુપે નહીં ભભૂત લગાયા.
- ભાગ્ય જંગલમાં મંગલ કરાવે.
- કર્મ ઢાંક્યાં રહે નહીં.
- કર્મના જોગ દેહના કર્માવટામાં દેખાય.
- સોનાની રતીનું મૂલ, પણ કરમની રતીનું મૂલ નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.